Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

પાર્થિવ પટેલને જીવનની નવી ઇનિંગ્સ માટે શુભકામના: પરિમલ નથવાણી

આંધ્રના સાંસદ  તથા ક્રિકેટ પ્રેમી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડીલ સદસ્ય શ્રી પરિમલભાઈ નથવાણીએ ટ્વિટ કરી  લખ્યું છે કે "અમે ગયા અઠવાડિયે મળ્યા હતા, ત્યારે પાર્થિવ પટેલે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને તેમણે આજે જાહેરાત કરી છે.  તેમણે રણજી ટ્રોફી જીતીને અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરીને ગુજરાત ક્રિકેટ એસોસિએશનને ગૌરવ અપાવ્યું હતું.  તેમના જીવનની આગલી ઇનિંગ્સ માટે શુભકામનાઓ."

 

(10:20 pm IST)