Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

દેશના આરોગ્ય ખાતાએ ટ્વિટર ઉપર જાહેર કર્યું છે કે એનડીટીવી ઇન્ડિયા ઉપર પ્રસારિત થઈ રહેલા કોરોના રસી અંગેના અહેવાલો સાચા નથી, જેમાં જણાવવામાં આવેલ કે સિરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેક દ્વારા તેની રસીના ઈમરજન્સી ઉપયોગ માટે કરેલી માગણી ભારત સરકારે રદ કરી છે.

દેશના આરોગ્ય ખાતાએ ટ્વિટર ઉપર જાહેર કર્યું છે કે એનડીટીવી ઇન્ડિયા ઉપર પ્રસારિત થઈ રહેલા કોરોના રસી અંગેના અહેવાલો સાચા નથી, જેમાં જણાવવામાં આવેલ કે સિરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેક દ્વારા તેની રસીના ઈમરજન્સી ઉપયોગ માટે કરેલી માગણી ભારત સરકારે રદ કરી છે.

(7:38 pm IST)