Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

ખેડૂત નેતાઓએ કૃષિ કાનુન અંગે મોદી સરકારે મોકલેલ દરખાસ્તો ફગાવી દીધી આંદોલન ચાલુ રહેશે ? કેન્દ્ર સરકારે પણ પોતાનું સ્ટેન્ડ કલીયર કર્યુ છે કે કૃષિ કાનુનોમાં પાછા હટવાનું શકય નથી : સાથોસાથ જણાવ્યુ છે કે 'ચર્ચા માટે સરકારના દરવાજા ખુલ્લા છે', જો કે આનો અર્થ એ કરાઈ રહ્યો છે કે દેશમાં ખેડૂત આંદોલન હવે ચાલુ જ રહેશે

ખેડૂત નેતાઓએ કૃષિ કાનુન અંગે મોદી સરકારે મોકલેલ દરખાસ્તો ફગાવી દીધી આંદોલન ચાલુ રહેશે ? કેન્દ્ર સરકારે પણ પોતાનું સ્ટેન્ડ કલીયર કર્યુ છે કે કૃષિ કાનુનોમાં પાછા હટવાનું શકય નથી : સાથોસાથ જણાવ્યુ છે કે 'ચર્ચા માટે સરકારના દરવાજા ખુલ્લા છે', જો કે આનો અર્થ એ કરાઈ રહ્યો છે કે દેશમાં ખેડૂત આંદોલન હવે ચાલુ જ રહેશે

(5:50 pm IST)