Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

અનુચ્‍છેદ ૩૭૦ હટાવવી રાષ્‍ટ્રહિતમાં નથી : સ્‍વરાજ ઇંડિયાના અધ્‍યક્ષ યોગેન્‍દ્ર યાદવની પ્રતિક્રિયા

સ્‍વરાજ ઇંડિયાના અધ્‍યક્ષ યોગેન્‍દ્ર યાદવઅે કહ્યું છે કે કેન્‍દ્રનો અનુચ્‍છેદ ૩૭૦ હટાવવાનો નિર્ણય દેશહિતમાં નથી.

અેમણે કહ્યું ઉઠાવવામાં આવેલું કદમ ન ફકત ખોટી રીતે ઉઠાવ્‍યું પણ આવનાર વર્ષોમાં દેશને આના પર અફસોસ થશે. યાદવઅે કહ્યું અનુચ્‍છે ૩૭૦ ઘાટીને સમગ્ર દેશને જોડવાવાળો અેક પુલ હતો.

(11:43 pm IST)