Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

મહારાષ્ટ્રમાં પૂરના પાણીમાં પલ્ટી આશરે ૩૦ લોકોને લઇ જઇ રહેલી નાવ : ૯ મૃતદેહો મળ્યા, ૧૬ લોકોને બચાવી લેવાયા

         સાંગલી ( મહારાષ્ટ્ર )માં ગુરૂવારના ર૭ થી ૩૦ લોકોને સુરક્ષિત સ્થાન પર લઇ જઇ રહેલી નાવ પુરના પાણીમાં પલ્ટી ગઇ.

         એક અધિકારીએ જણાવ્યું કે કુલ ૧૦ થી ૧ર લોકોના મૃત્યુની આશંકા છે અને ૯ મૃતદેહો મળ્યા છે, જયારે ૧૬ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.  સાંગણી ર૦૦૩ પછીના સૌથી ભીષણ પુર પરિસ્થિતિ થી ઝઝુમી રહેલ છે.

(12:00 am IST)