Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

બેસહારા ગાયોને અપનાવનાર લોકોને યૂપી સરકાર દર મહિને આપશે રૂા. ૯૦૦

         ઉતરપ્રદેશ કેબિનેટએ મુખ્યમંત્રી બેસહારા ગોવંશ સહભાગિતા યોજનાને મંજુરી આપી છે. જેને લઇ બેસહારા ગાયોને અપનાવનારા લોકોને રાજય સરકાર ર મહિને રૂ. ૯૦૦ આપશે.

         રાજય સરકારએ બતાવ્યુ છે કે આના માટે જીલ્લાધિકારી ઇચ્છુક લોકોને ચિન્હીત કરશે. સરકારના અનુસાર રાજયમાં ૧૦-૧ર લાખ બેસહારા ગાયો હોવાનું અનુમાન છે.

(12:00 am IST)