Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

આઇઆઇટી-ખડગપુરએ શેલ્ટરથી ઓડિશામાં ફોની તૂફાનથી બચ્યા ૧૦૦૦ લોકોના જીવ

આઇઆઇટી-ખડગપુરએ બતાવ્યું છે કે એમના દ્વારા ૨૦૦૪માં બનાવાયેલા આશ્રય-ગૃહો દ્વારા ઓડિશામાં આવેલ ફોની તૂફાનથી ઓછામાં ઓછા ૧૦૦૦ લોકોના જીવ બચાવવામાં મદદ મળી આ બે માળની ક્રાંકીટ ઇમારતોએ ઓડિશા રાજય આપદા પ્રબંધન પ્રાધિકરણ અને આઇઆઇટી ખડગપુરએ મળી બનાવી હતી આ તોફાનથી અત્યાર સુધી ૪૧ લોકોના મોત થઇ ચૂકીયા છે.

(10:29 pm IST)