Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

કર્ણાટકમાં કોરોના વાયરસના ૧૦ નવા મામલા સામે આવ્યા, રાજયમાં દર્દીઓની સંખ્યા ૧૯૧ થઇ

બેંગલુરૃઃ કર્ણાટકમાં કોરોના વાયરસના ૧૦ નવા મામલા સામે આવ્યા છે. રાજયમાં અત્યાર સુધી ૧૯૧ પોઝીટીવ મામલા સામે આવી ચૂકયા છે. આમાંથી ર૮ લોકોને સારવાર પછી હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી ચૂકયા છે જયારે લોકોના મોત થયા છે.

 

(11:43 pm IST)