Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

કોવિડ-૧૯: નોકરીની ઓફર રદ થવાથી વિદ્યાર્થીઓ માટે વિશેષ ભર્તી અભિયાન ચલાવશેઃ આઇઆઇટી - કેન્દ્રીય મંત્રીની ઘોષણા

નવી દિલ્લીઃ કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલએ 'નિશંક'ને બુધવારના કહ્યું કે ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા (આઇ.આઇ.ટી.)એ વિદ્યાર્થીઓ માટે વિશેષ ભર્તી અભિયાન ચલાવશે. જેમની નોકરીની ઓફર કોરોના વાયરસને લઇ રદ થઇ ગઇ.

'નિશંક'એ કહ્યું મે પણ સંસ્થાના નિર્દેશકોને આવા છાત્રો માટે વિશેષ ભર્તી અભિયાન શરૂ કરવાનું કહ્યું છે. મે બધા નિયોકતાઓને તકનીકી શિક્ષણ સંસ્થાના સ્નાતક વિદ્યાર્થીઓ સાથે રાખી ગયેલ નોકરીની ઓફર પરત ન લેવાની અપીલ કરી છે.

(12:00 am IST)