Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

ખેડુતોની સ્થિતિ માટે ફકત કોંગ્રેસને જ જવાબદાર ન ગણાવી શકાયઃ શિવસેના

શિવસેનાએ પોતાન મુખપત્ર સામના મા  લખ્યુ છે કે દેશમાં ખેડૂતોની ખરાબ  સ્થિતિ માટે એકલા કોંગ્રેસને જવાબદાર ન ગણી શકાય. સામના એ કહ્યું ખેડૂતોની હાલની સ્થિતિ કોંગ્રેસને કારણે થઇ છે પરંતુ કોંગ્રેસને ર૦૧૪ મા સત્તાથી બહાર કરી દીધેલ માટે ફકત કોંગ્રેસને  જવાબદાર ન ગણી શકાય

(11:12 pm IST)