Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

ભારતનું બંધારણ જમ્મૂ-કાશ્મીરમાં લાગુ નહીં થાયઃ મહેબુબા મુફિતનું વળી ઉંબાડીયુ

જમ્મૂ-કશ્મીરઃ ના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના અધ્યક્ષા મહેબૂબા મુફ્તિએ એક વાર ફરી દેશવિરોધી નિવેદન આપ્યું છે. ભાજપના સંકલ્પ પત્રમાં આર્ટિકલ ૩૭૦ અને આર્ટિકલ ૩૫-એ હટાવવાની વાત કરતા મહેબૂબા મુફ્તિ ઉશ્કેરાયા અને વિવાદીત ટ્વીટ કરીને કહ્યું કે, ભાજપે આર્ટિકલ ૩૭૦ હટાવવાની વાત કરી છે.

(3:55 pm IST)