Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

પ્રથમ હરોળની બંન્ને તસ્વીરમાં એજન્ટ બંધુઓ ડ્રોમાં ઇનામી કુપનનું મિશ્રણ કરી રહયા છે ઉકત તસ્વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, ''અકિલા''ના તંત્રી શ્રી અજીતભાઈ ગણાત્રા, ''અકિલા''ના એકિઝકયુટીવ એડીટર શ્રી નિમીષભાઈ ગણાત્રા સાથે ''અકિલા'' પરિવારના શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, શ્રી જયદેવસિંહ જાડેજા તેમજ જાણીતા ઓર્થોપેડીક સર્જન ડો.ભાવેશ સચદે અને ઓમ હોસ્પિટલના જાણીતા એમ.ડી. ડો.વિરલ બલદાણીયા, સિનર્જી હોસ્પિટલના ક્રિટીકલ કેર સુપર સ્પેશ્યાલીસ્ટ ડો. જયેશ ડોબરીયા તેમજ ગૌસેવા આયોગના ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી અશોકભાઈ ડાંગર, કોંગી અગ્રણી શ્રી જીતુભાઈ ભટ્ટ, શ્રી મહેશ રાજપૂત તથા ''અકિલા''ના એકાઉન્ટ વિભાગના શ્રી રાજુભાઈ ધોળકીયા, શ્રી ધીરૂભાઈ તેરૈયા, શ્રી મનસુખભાઈ કપુરીયા, શ્રી યોગેશભાઈ ખેતાણી તેમજ શ્રી અશોકભાઈ બગથરીયા, શ્રી ઉદયભાઈ વેગડા, શ્રી નીતીનભાઈ પારેખ, શ્રી રણજીતસિંહ ચૌહાણ, શ્રી અમિત જોષી, શ્રી વિજયભાઈ કામાણી, શ્રી હરિશભાઇ ગોંડલીયા, શ્રી સુનીલભાઇ મકવાણા, શ્રી તુષારભાઈ ભટ્ટ, શ્રી ધ્રુમિલભાઈ પારેખ, શ્રી સાજીદભાઈ વિંછી સહિત ''અકિલા'' પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

(3:12 pm IST)