Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

જે દેશમાં સરકાર વેપારી હોય ત્યાં લોકો ભિખારી થઇ જાય : નારાયણ મુર્તિ

દેશની બીજી સૌથી મોટી આઇટી કંપની  ઇન્ફોસિસના સહ સંસ્થાપક નારાયણ મુર્તિએ કહ્યું છે જે દેશમાં સરકાર વેપારી હોય છે ત્યાં લોકો ભીખારી થઇ જાય છે. જયારે એમણે આગળ કહ્યું કે નોકરીઓ ઉભી કરવા માટે સરકારને કાનૂન પાલન કરવાવાળા ઉદ્યમીઓના રસ્તાની બધી અડચણોને દૂર કરવી જોઇએ અને એન નિષ્પક્ષ નિયામક હોવું જોઇએ.

(8:52 am IST)