Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

મણિપુર કોર્ટએ રાજદ્રોહ માટે ધરપકડ કરેલ પત્રકારને મુકત કરવાનો આદેશ આપ્યો

મણિપુર હાઇકોર્ટએ રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન ને લઇ નવેમ્બર ર૦૧૮ માં ધરપકડ કરેલ પત્રકાર કિશોરચંદ્ર વાંગખેમને  મુકત કરવાનો આદેશ આપ્યો છે.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અન રાજયના મુખ્યમંત્રી વિરેનસિંહ વિશે આપતિજનક વિડીયો પોસ્ટ કરવાને લઇ વાંગખેમ પર રાજદ્રોહનો આરોપ લાગ્યો હતો. વાંગમેનની ઓગષ્ટ ર૦૧૮ માં પણ ધરપકડ થઇ ચૂકી છે.

(12:00 am IST)