-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Tuesday, 9th April 2019
મણિપુર કોર્ટએ રાજદ્રોહ માટે ધરપકડ કરેલ પત્રકારને મુકત કરવાનો આદેશ આપ્યો
મણિપુર હાઇકોર્ટએ રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન ને લઇ નવેમ્બર ર૦૧૮ માં ધરપકડ કરેલ પત્રકાર કિશોરચંદ્ર વાંગખેમને મુકત કરવાનો આદેશ આપ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અન રાજયના મુખ્યમંત્રી વિરેનસિંહ વિશે આપતિજનક વિડીયો પોસ્ટ કરવાને લઇ વાંગખેમ પર રાજદ્રોહનો આરોપ લાગ્યો હતો. વાંગમેનની ઓગષ્ટ ર૦૧૮ માં પણ ધરપકડ થઇ ચૂકી છે.
(12:00 am IST)