Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

યાત્રીને ખોટી રીતે ફલાઇટમાંથી ઉતારવાને લઇ એર ઇન્ડીયાએ આપવા પડશે રૂ.૧ લાખ

ર૦૧પ માં કોઇપણ કારણ વગર એર ઇન્ડીયાની ફલાઇટમાંથી ઉતારી મુકવાને લઇ પંજાબના પ્રોફેસર સરદુલસિંહ ધુમ્મનને આપવામાં આવનાર વળતર ચંદીગઢ રાજય ઉપભોકતા વિવાવ નીપટાન આયોગએ રૂ. પ૦૦૦ થી વધારી રૂ.૧ લાખ  કરી દીધુ છે. જયારે એર લાઇન્સનુ કહેવું હતુ કે સુરક્ષા એજન્સીઓએ બીજી વખત સુરક્ષા તપાસ માટે ઘુમ્મનની બેગ રાખી લીધી હતી.

(12:00 am IST)