Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

બીજેપીના ''ઘોષણા પત્ર'' દરમ્યાન બધા નેતા કોઇપણ સવાલ કર્યા વગર ઘેર ચાલ્યા ગયાઃ અહમદ પટેલ

બીજેપીના  સંકલ્પ પત્ર પર કોંગ્રેસ નેતા  અહમદ પટેલએ ટવિટ કર્યુ છે કોંગ્રેસએ જયારે ઘોષણ પત્ર જાહેર કર્યુ તો એમણે સવાલ જવાબ સેશન રાખ્યુ હતુ. બીજેપી  દ્વારા જારી ઘોષણ પત્રમાં બધા નેતા કોઇપણ સવાલ કર્યા વગર ઘેર જતા રહ્યા. એમણે લખ્યુ એમના પ વર્ષો પર કોઇ જવાબ નહી ? ર૩ મેના બીજેપીનું આ અહંકાર એમને નીચે લઇ આવશે.

(12:00 am IST)