Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

રૂ. ૧૦૦૦ કરોડની સંપતિવાળા રોકાણકાર જ જેટ એરવેજ માટે બોલી લગાવી શકશે

રોકડ સંકટથી જજુમી રહેલ વિમાની કંપની જેટ એરવેજ મટે ઓછામાં ઓછી રૂ.૧૦૦૦ કરોડ સંપત્તિવાળા રણનીતિક રોકાણકાર જ બોલી લગાવી શકશે. આ ઉપરાંત વિમાનન ક્ષેત્રમાં ત્રણ વર્ષનો અનુભવ ધરાવનાર કંપની પણ જેટ એરવેજ માટે બોલી લગાવી શકે છે. રણનીતિક રોકાણકાર એનઆરઆઇ, વિદેશી નાગરિક અથવા ભારતીય મૂળના વ્યકિત હોઇ શકે છે.

(12:00 am IST)