Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

પેરાશૂટ ન ખુલવાથી વાયુસેનાના ગરૂડ કમાન્ડનું ૬૦૦૦ ફૂટથી નીચે પડતા મોત

આગરા (ઉતરપ્રદેશ ) માં પેરાશૂટ  ટ્રેનિંગમાં એએન-૩ર વિમાનથી કુદયા પછી પેરાશૂટ ન ખુલવાથી વાયુસેનાના ગરૂડ કમાન્ડો અમિતકુમારની મોત થઇ છે. રીપોર્ટ મુજબ અમિત ૬૦૦૦ ફુટની ઉંચાઇ પર હતા અને જમીન પર પડવાથી એમને ગંભીર ચોટ આવેલ. રીપોર્ટસના જણાવ્યા પ્રમાણે બે મહિનાના કોર્ષમાં અમિતની આ ર૯મી છલાંગ હતી.

(12:24 am IST)