Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

પુના માં ૪૦ થી વધારે પાકિસ્તાનીઓને ભારતની નાગરિકતા

પુના ( મહારાષ્ટ્ર) જિલ્લા પ્રશાસનએ ગુરુવારના ૪૦ થી વધારે પાકિસ્તાનીઓને ભારતીય નાગરિકતા પ્રદાન કરી. જિલ્લા કલેકટર નવલકિશોર રામ એ કહ્યું કે આમાંથી  ઘણા આવેદક ૪૦ વર્ષ પહેલા ભારત આવ્યા હતા. અને સીટીઝનશીપ એકટ ૧૯પપ મા થયેલ સંશોધન પ્રમાણે જીલ્લા કલેકટરને નાગરિકતા આપવાનો અધિકાર છે. કલેકટરના જણાવ્યા પ્રમાણે આમનુ નામ મતદાર યાદીમાં જોડવામાં આવશે.

(12:00 am IST)