Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

ઇવીએમની સુરક્ષાને લઇ અરવિંદ કેજરીવાલના ઘરે બેઠકઃ રણનીતિ તૈયાર

            દિલ્લીમાં વિધાનસભાની ૭૦ સીટો માટે શનિવારના થયેલ મતદાનમાં લગભગ ૬૦ ટકા થી વધારે મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયગોગ કર્ર્યોછેવિધાનસભા ચૂંટણીનું પરિણામ ૧૧ ફેબ્રુઆરીના રોજ આવશે. પહેલા આમ આદમી પાર્ટીના  સંયોજક અને દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલએ  ઇવીએમને લઇ બેઠક બોલાવી છે. બેઠક અરવિંદ કેજરીવાલના ઘેર છે.

            એગ્જિટ પોલ અનુસાર  દિલ્લીમાં  ફરી એકવાર અરવિંદ કેજરીવાલની સરકાર બની શકે છે. ક્રમમાં અરવિંદ કેજરીવાલએ ઇવીએમની સુરક્ષાને લઇ પોતાના નિવાસ પર બેઠક બોલાવી છે બેઠકમાં ઇવીએમને લઇ રણનીતિ તૈયાર થઇ રહી છે. કેવી રીતે ઇવીએમની સુરક્ષા થઇ શકે. મીટિંગમા મનીષ સિસોદીયા પ્રશાંત કિશોર, સંજયસિંહ અને ગોપાલ રાય હાજર છે.

 

(12:00 am IST)