Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

સંજયદ્ત્તને શ્વાસ લેવામાં તકલીફ : લીલાવતી હોસ્પિટલમાં દાખલ : કોરોના રિપોર્ટ નેગેટીવ : હાલ ઓબ્ઝર્વેશનમાં રખાયા

મુંબઈ : બોલીવુડ એક્ટર સંજય દત્તને અચાનક શ્વાસ લેવામાં તકલીફ જણાતા મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયો છે  તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ છે. અત્યારે હોસ્પિટલમાં તેને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામા આવ્યો છે. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે જો સ્વાસ્થ્યમાં સુધારો રહેશે તો રવિવારે ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે
 

(10:57 pm IST)