Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

બિહારમાં પૂરથી ૨૧ લોકોના મોતઃ ૬૯ લાખ લોકો પ્રભાવિત

બિહારની બધી મુખ્ય નદીઓમાં પુરની સ્થિતિ ચાલુ છે. આ વચ્ચે પુરના કારણે રાજયના ૧૬ જિલ્લાની ૬૯ લાખની આબાદી પ્રભાવિત થઇ છે. પૂરના કારણે અત્યાર સુધી ૨૧ લોકોના મોત થયા છે એનડીઆરએફ અને એમડીઆરએફની ટીમો રાહત-બચાવ કાર્યમાં છે.

(12:00 am IST)