Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

કાશ્‍મીરમાં રાજનેતાઓ સહિત ૧૦૦ વધારે લોકોની અટકાયતઃ પ્રશાસનના વરિષ્‍ઠ અધિકારીએ આપી જાણકારી

     જમ્‍મુ-કાશ્‍મીર પ્રશાસનના એક વરિષ્‍ઠ અધિકારીએ જણાવેલ છે કે સુરક્ષા એજન્‍સીઓએ રાજનેતાઓ, કાર્યકર્તાઓ સહીત ૧૦૦ થી વધુ લોકોની શાંતિ માટે ખતરો હોવાનો હવાલો આપતા અટકાયત કરી છે.

     એમણે બતાવ્‍યું ક પૂર્વ મુખ્‍યમંત્રી મહબૂબા મુફતી અને ઉમર અબ્‍દુલ્લા રવિવાર રાતથી નજરબંધ હતા પણ સોમવારે રાતના એમની અટકાયત કરવામાં આવી હતી.

(8:54 am IST)