Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

મુન્ના બજરંગી હત્યા મામલે જેલર, ડે.જેલર સહીત 5 પોલીસકર્મી દોષી

બાગપત જેલમાં 9 જુલાઈના રોજ માફિયા ડોન મુન્ના બજરંગીની હત્યા મામલે તપાસ દરમિયાન જેલર, ડેપ્યુટી જેલર સહિત 5 પોલીસકર્મીઓ દોષી મળી આવ્યા છે. હાલ આ તમામને ચાર્જશીટ સોંપી ત્રણ અઠવાડીયામાં જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુન્ના બજરંગીની 9 જુલાઈના રોજ બાગપત જેલમાં ગોળી મારી હત્યા નીપજાવવામાં આવી હતી.

(12:00 am IST)