Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

યૂપી-હરીયાણામાં આયુષ્યમાન ભારત લાગૂ, છતા પણ લાખો દર્દીઓ દિલ્લી આવે છેઃ અરવિંદ કેજરીવાલ

    દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનને પત્ર લખી પોતાની સરકારની યોજનાને આયુષ્યમાન ભારત યોજનાથી ૧૦ ગણો વ્યાપક બતાવ્યો છે. કેજરીવાલએ કહ્યું કે ઉતરપ્રદેશ અને હરિયાણામાં કેન્દ્રીય યોજના લાગુ છે છતા પણ ત્યાંના લાખો દર્દીઓ દિલ્લી સરકારની હોસ્પિટલમાં આવે છે જયારે દિલ્લીના દર્દી આ રાજયોમાં નથી જતા.

(11:20 pm IST)