Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

તબલીગી જમાતમા શામેલ થવાવાળા લોકોને પંજાબ સરકારની ચેતવણી ૨૪ કલાકમાં સામે આવો

પંજાબ સ્વાસ્થ્ય મંત્રાલયએ તબલીગી જમાતમા શામેલ તથવાવાળા લોકોને ચેતવણી આપી છે કે જે લોકો હજુ પણ છુપાયા છે તે ૨૪ કલાકની અંદર ઘરના નજીકના પોલીસ સ્ટેશનમાં રીપોર્ટ કરે નહી તો અપરાધિક કકેસ ચલાવવામા આવશે.   

(12:00 am IST)