Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

રાહુલ ગાંધી જો પ્રધાનમંત્રીને ડંડા મારશે તો અમે એમને ઇંડા મારીશું: કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે

 રાહુલ ગાંધીના ડંડા મારવાવાળા નિવેદન પર બીજેપી ચારે તરફથી હુમલાવર નજર આવી રહી  છે બીજેપીના ઘણા માટા નેતાઓએ રાહુલ ગાંધી પર આ નિવેદનને લઇ હમલા કર્યા છે પીએમ મોદીએ શુક્રવારના  આસામમા કહ્યું હતુ કે  જે પ્રધાનમંત્રી પર આટલા લોકોના આર્શીવાદ હોય એના પર ડંડાની કોઇ અસર થતી નથી. જારે શનિવારે  કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ પણ રાહુલ ગાંધી પર નિશાન તાકયું છે.

એમણે કહ્યું કે  રાહુલ ગાંધી જો પ્રધાનમંત્રી ડંડા મારશે તો અમે એમને ઇંંડા મારીશુ. આવી નિવેદનબાજી કરતા કરતા રાહુલ ગાંધી અમેઠીમા હારી ગયા.  રાહુલ ગાંધીની કોંગ્રેસ પાર્ટીને ખોખલી  કરી રહ્યા છે પાર્ટીને નષ્ટ કરી દેશે.

 

(11:49 pm IST)