Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

ભારત રત્ન ફકત ઉંચી જ્ઞાતિ અને બ્રાહ્મણોની એકસકલૂઝિવ કલબ : ઓવૈસી

એઆઇએમઆઇએમ પ્રમુખ અસરૂદિન ઔવેસીએ લોકસભામાં કહ્યું ભારત રત્ન ફકત ઉંચી જાતિ અને બ્રાહ્મણોની એકસકલૂઝિવ કલબ બનેલ છે. એમણે કહ્યુ આની (બીજેપી) મને ખોટી તકલીફ છે કે પંડિત દિનદયાળ ઉપાધ્યાય પર  ચંદ્રચૂડ કમિશનની રીપોર્ટમાં ખોટું બોલવાનો આરોપ લાગેલ. આપે એમને ભારતરત્ન આપી દીધો. આ આપની મહોબત છે પંડિત દયાલ પર....

 

 

 

(10:49 pm IST)