Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

મુજફફરનગર દંગાઃ પ વર્ષ પછી હત્યાના એક મામલાંમા ૭ દોષિઓને ઉમરકૈદ

મુજફફરનગર (ઉત્તરપ્રદેશ) ની એક અદાલતએ ઓગસ્ટ ર૦૧૩ માં ર યુવકોની હત્યા કરનાર ૭ દોષિઓને ઉમરકેદની સજા સંભળાવી છે.  અહેવા પ્રમાણે  આ ઘટના પછી  મુજફફરનગરમાં દંગા ભડકયા હતા. જેમા ૬૦ થી વધારે લોકોના મોત થયા હતા. આ દંગાઓને લઇ ૬૦૦૦ કેસ દાખલ થયા હતા.

 

(10:08 pm IST)