-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Friday, 8th February 2019
ઉતરાખંડ : જેરીલી શરાબથી ૧ર ના મોતઃ આબકારી વિભાગના ૧૩ કર્મચારીઓ સસ્પેન્ડ
ઉતરાખંડના રૂડકીમાં જેરીલી શરાબ પીવાને કારણે ૧ર લોકોના મોત થયા. રાજયના આબકારી મંત્રી પ્રકાશ પંતએ રૂડકી અને હરિદ્વારમાં હાજર આબકારી વિભાગના ર નિરીક્ષકો સહિત ૧૩ કર્મચારીઓને લાપરવાહી માટે છૂટા કર્યા. આ ઉપરાંત પંત એ મામલાની મેજીસ્ટ્રેટ તપાસના આદેશ પણ આપ્યા.
(10:07 pm IST)