Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

શશિ થરૂરએ કેરળના માછીમારોને નોબલ શાંતિ પુરસ્કાર માટે નોમીનેટ કર્યા

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરએ કેરળમાં ર૦૧૮ માં આવેલ પૂર દરમ્યાન સાહસની સાથે સેવા અને બલિદાન કરવાવાળા રાજયના માછીમારોને નોબલ શાંતિ પુરસ્કાર માટે  નોમિનેટ કર્યા છે. થરૂરને નોર્વે સ્થિત નોબલ સમિતિને મોકલાવેલ પત્રમાં કહ્યું છે કે માછીમારોએ પોતાનો જીવ દાવ પર લગાવી લોકોને બચાવ્યા હતા.

(12:00 am IST)