Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

પીએમ મોદી માટે 'મુર્દાબાદ'' ના નારા ન લગાવે કાર્યકર્તા : રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાઉરકેલા (ઓડીસા) ની રેલીમાં કાર્યકર્તાઓને કહ્યુ  કે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે મુર્દાબાદ ના નારાનો ઉપયોગ ન કરે. એમણે કહ્યુ આ શબ્દોનો ઉપયોગ બીજેપી અને આરએસએસ ના લોકો કરે છે. કોંગ્રેસમા અમે આવા શબ્દોનો ઉપયોગ નથી કરતા કારણ અમે પ્યાર અને સ્નેહમાં વિશ્વાસ રાખીએ છીએ.

(12:00 am IST)