-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Friday, 8th February 2019
કેન્સર થતું અટકાવવા તથા માર્ગદર્શન મેળવવા યુ.એસ.ના મિલ્પીટાસ કેલિફોર્નિયામાં ફ્રી સેમિનારઃ ૧૦ ફેબ્રુ.૨૦૧૯ રવિવારના રોજ ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટર તથા રિલીફ ફ્રોમ કેન્સરના સંયુકત ઉપક્રમે યોજાનારા સેમિનારમાં નિષ્ણાંત તબીબો સાથે પ્રશ્નોત્તરીની તક
કેલિફોર્નિયાઃ કેન્સર થતું અટકાવવા, તથા થવા પછી તેમાંથી રાહત મેળવવા સહિત તેના વિવિધ લક્ષણો તથા ઉપાયો વિષે માહિતી આપતો સેમિનાર યુ.એસ.માં ૧૦ ફેબ્રુ.૨૦૧૯ રવિવારના રોજ યોજાનાર છે. ICC તથા રિલીફ ફ્રોમ કેન્સરના ઉપક્રમે ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટર ૫૨૫ લોસ કોચીસ સ્ટ્રીટ,મિલ્પીટાસ કેલિફોર્નિયા મુકામે યોજાનારા આ ફ્રી સેમિનારનો સમય સવારે ૯ વાગ્યાનો રહેશે. જેમાં કેન્સર નિષ્ણાંતો ડો.મનોજ અગરવાલ, ડો.નરેશ પટેલ, સહિતના તબીબો માર્ગદર્શન આપશે.
સેમિનાર અંતર્ગત પ્રશ્નોતરી તેમજ રીફ્રેશમેન્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.
(8:42 pm IST)