Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

25મીએ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં અયોધ્યામાં મોટો કાર્યક્રમ: સરકાર પર આકરા પ્રહાર

 

અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે હા કહી ચૂકેલા શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે મહિને અયોધ્યા મુવમેન્ટની તૈયારીમાં જોડાયેલા છે. મુદ્દે ઉત્તરપ્રદેશના રાજ્ય ઉપપ્રમુખ મહેશ આહુજા ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે રામ મંદિર અંગે શિવસેના 25 નવેમ્બરે મોટો નિર્ણય લેશે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં 25 નવેમ્બરે અયોધ્યામાં મોટો કાર્યક્રમ થશે

(10:06 pm IST)