Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

યેદુરપ્પાના વિશ્વાસુના ૫૦ સ્થળ ઉપર ૩૦૦ આવકવેરાના અધિકારીઓ તૂટી પડ્યા છે

પૂર્વ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા યેદુરપ્પાના ખૂબ જ વિશ્વાસુ ઉમેશના ૫૦ લોકેશન્સ ઉપર ૩૦૦ આઇટી અધિકારીઓ નો મોટો કાફલો દરોડાઓ પાડી રહેલ છે.. તપાસમાં મોટા વિસ્ફોટો થવાનો સંભવ છે.

(6:09 pm IST)