Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

નવરાત્રીના તહેવાર સૌના જીવનમાં સુખ સમૃધ્‍ધિ લાવે : નરેન્‍દ્રભાઇ

વડાપ્રધાને દેશવાસીઓને નવરાત્રીની શુભેચ્‍છા પાઠવી

નવી દિલ્‍હી,તા. ૭ : આજથી શરૂ થયેલ માતાજીની ભકિતના નવલા નોરતાની ભાવીકો દ્વારા શ્રધ્‍ધાપૂર્ણ ઉજવણી કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇએ પણ દેશવાસીઓને આ પાવન પર્વે ટ્‍વીટ કરી શુભેચ્‍છા પાઠવી છે. ટ્‍વીટમાં નરેન્‍દ્રભાઇએ આ તહેવાર જગત જનની માતાની ભકિતના દિવસો હોવાનું જણાવી નવરાત્રીના તહેવાર સૌના જીવનમાં સુખ સમૃધ્‍ધિ લાવે તેવી કામના કરી હતી.

 

(10:55 am IST)