Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

લાલચોકમાં પાણીપુરી વાળાની હત્યા આઈએસઆઈએસના ત્રાસવાદીએ કરી હતી જવાબદારી સ્વીકારી

શ્રીનગર: તાજેતરમાં લાલ ચોક બજાર વિસ્તારમાં એક નિર્દોષ ગરીબ પાણીપુરી વાળાની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા ત્રાસવાદી સંસ્થા આઈએસઆઈએસ એ કરી હોવાની જવાબદારી સ્વીકારી છે. ઈસ્લામિક સ્ટેટ વીલાયાહ હિન્દએ ત્રાસવાદીનો વીડિયો જાહેર કર્યો છે જેમાં, તે લારી લઇને જઇ રહેલા પાણીપુરી વાળાની, પોતાની પિસ્તોલ દ્વારા હત્યા કરી રહ્યાનું નજરે પડે છે. જાણીતા પત્રકાર આદિત્ય રાજ કૌલે આ વીડિયો અને ન્યૂઝ તેના ટ્વીટર હેન્ડલ ઉપર રિલીઝ કર્યો છે.



 

(10:04 am IST)