-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Monday, 7th September 2020
પુલ નીચે ફીટ કરાયેલ આઇ ઇડીને નિષ્ક્રીય કરાઇ
જમ્મુ કાશ્મીરના કુપવાડામાં આતંકી ષડયંત્ર નાકામ
જમ્મુ : કાશ્મીરના કુપાવડા જીલ્લામાં સુરક્ષા દળોએ આંતકી ષડયંત્ર નાકામ કર્યુ છે. અરામપોરામાં સોપોર-કુપવાડા પુલ નીચે આતંકીઓએ વિસ્ફોટ લગાડ્યા હતા.
સીઆરપીએફ અને સેનાને આ અંગે માહિતી મળતા બોંબ સ્કોવડને સાથે રાખી ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ બોંબ સ્કોવેડે વિસ્ફોટ નિષ્ક્રીય કરેલ. એસએસપી કુપવાડાના જણાવ્યા મુજબ સોપેર-કુપવાડા રોડ ઉપર એક જગ્યાએ આઇઇડી નાખવામાં આવેલ જેને નિષ્ક્રીય કરવામાં આવી છે.
(1:14 pm IST)