Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

મારી સુષમા સ્વરાજ સાથે સારી યાદો જોડાયેલી છે તે સમર્પિત નેતા હતાઃ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહની સુષમાને શ્રધ્ધાંજલી

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંંહએ પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજના નિધન પર શોક વ્યકત કરતા કહ્યું છે કે લોકસભામાં વિપક્ષના નેતા રહેવા દરમ્યાન મારી એમની સાથે સારી ીયાદો જોડાયેલી છે.

એમણે આગળ કહ્યૂ઼ સુષમા બેહદ સમ્માનિત નેતા હતા જેમણે પાર્ટીલાઇનથી અલગ હટી દરેક સમ્માન કરતા હતા. દેશએ એક સમ્માનિત નેતા ગુમાવ્યા. મનમોહનસિંહએ સુષમા સ્વરાજના નિવાસ્થાન પર જઇ એમને શ્રધ્ધાંજલી આપી હતી.

(11:57 pm IST)