Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

કરૂણાનિધીની પૂણ્યતિથી પર મમતાએ કર્યુ એમની હસતી પ્રતિમાનું અનાવરણ

     ચેન્નઇમાં બુધવારના પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ.કરુણાનીધીની પ્રથમ પૂણ્યતિથી પર એમની પ્રતિમાનું અનાવરણ કર્યુ.

     આ કરૂણાનિધીની હંસતી પ્રતિમા છે જેમા તે બેઠા છે અને તેમના હાથમા કિલપબોર્ડ અન ેકલમ છે.

     આ અવસર પર ડીએમકે અધ્યક્ષ અને કરૂણાનિધિના પુત્ર એમ. કે.  સ્ટાલિન પણ હાજર હતા.

(11:50 pm IST)