Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

તેઓ અસાધારણ રાજનેતા, પ્રભાવશાળી વકતા અને અદ્વિતીય સાંસદ હતાઃ સુષમાને શ્રધ્ધાજલી આપતા રાહુલ ગાંધી

     કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજના નિધન પર શોક વ્યકત કરતા ટવિટ કર્યુ છે કે સુષમાજીના નિધનથી ખુબજ હેરાન છુ.

     એમણે આગળ લખ્યું તે અસાધારણ રાજનેતા, પ્રભાવશાળી વકતા અને અદ્વિતીય સાંસદ હતા. દુઃખની આ ક્ષણોમાં મારી સંવેદનાઓ એમના પરિવારની સાથે છે ભગવાન એમના આત્માને શાંતી આપે.

(11:48 pm IST)