Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

સુષમા સ્વરાજને શ્રધ્ધાંજલિ આપતા ચોધાર આંસુથી રડયા એમડીએચના સંસ્થાપક ધર્મપાલ ગુલાટી

     નવી દિલ્લીમાં આવેલ બીજેપી મુખ્યાલયમાં દિવંગત પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજના પાર્થિવ શરીરને બુધવારના શ્રધ્ધાંજલિ આપતા એમડીએચ મસાલા બ્રાન્ડના ૯૬ વર્ષના ધર્મપાલ ગુલાટી ચોધાર આંસુએ રડયા હોવાનો વિડીયો સામે આવ્યો છે.

     મંગળવારે રાતના હાર્ટ એટેકથી સુષમાનુ ૬૭ વર્ષની ઉમરમા એમ્સમા નિધન થયુ હતુ.

 

(11:47 pm IST)