Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

સંકટમાં દરેક ભારતીયને મદદ કરી, સુષમા સ્વરાજએ ભારતીય કૂટનીતિને માનવીય રૂપ આપ્યું: સોનિયા ગાંધીની સુષમાને શ્રધ્ધાંજલી

 દિવંગત પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજના પરિવારને પત્રમાં યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધીએ કહ્યું છે કે એમણે સંકટમાં દરેક ભારતીયને મદદ કરી પોતાની હમદર્દી અને સંવેદનાથી ભારતીય કુટનિતીને માનવીય રૂપ આપ્યું.

     સોનિયા ગાંધીએ કહ્યૂં કે એમણે સુષમા સાઅથે એક સ્નેહપૂર્ણ સંબંધ બની ગયો હતો. અને એમના નિધનથી તે ખૂબજ દુઃખી છે.

     સોનિયાએ કહ્યૂં કે બધાજ રાજનૈતિક દળના લોકો એમની પ્રશંસા કરતા હતા.

(11:45 pm IST)