Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

ફિલીસ્‍તીની શરણાર્થીઓ માટે ભારત એ આપી પ૦ લાખ ડોલરની નાણાકીય સહાયતા

સંયુકત રાષ્‍ટ્ર ફિલીસ્‍તીન શરણાર્થી એજન્‍સીને ભારતએ રૂ.પ૦ લાખ ડોલરની સહાયતા આપતા અન્‍ય દેશોને પણ સંસ્‍થા માટે નાણાકીય મદદ સુનિヘતિ કરવાની અપીલ કરી છે.

વર્ષ ર૦૧૮ પહેલા ભારત ૧ર.પ૦ લાખ ડોલરની સહાય આપતું હતુ જેને પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ વધારીને રૂ. પ૦ લાખ ડોલર કરી આપેલ છે.

ફિલિસ્‍તાનમાં ભારતીય પ્રતિનિધી સુનીલકુમારને નાણાકીય સહાયનો ચેક આપવામાં આવ્‍યો હતો.

(10:44 pm IST)