Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

દિલ્લી પછી હરિયાણામાં પણ સુષમાના નિધન પર ર દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્‍યો

     હરિયાણાના મુખ્‍યમંત્રી મનોહરલાલ ખટ્ટરએ રાજયમાં ધારાસભ્‍ય અને  મંત્રી રહી ચૂકેલ પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્‍વરાજના નિધન પર ર દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે.

     ખટ્ટરએ કહ્યું હરિયાણાની આ પુત્રીએ  વિશ્વપટલ પર સદૈવ ભારતનું માથુ ગર્વથી ઉંચુ કર્યુ. દિલ્લી સરકારએ પણ ર દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે.

(10:40 pm IST)