Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

સંસદમાં અમે ઘણો મૈત્રીપૂર્ણ સમય વિતાવ્‍યો હતોઃ સુષમા સ્‍વરાજના નિધન પર શોકમગ્ન મમતા બેનર્જી

     પશ્‍ચિમ બંગાળની મુખ્‍યમંત્રી મમતા બેનર્જીએ પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્‍વરાજના નિધન પર શોક વ્‍યકત કરતા ટવિટ કર્યુ છે હું એમને ૧૯૯૦ થી જાણતી હતી.

     અમારી વિચારધારાઓ અલગ હતીફ પણ સંસદમાં અમે ઘણો સમય મૈત્રીપૂર્ણ રીતે વિતાવ્‍યો હતો.

     દિલ્લીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલએ ટવિટ કર્યુ કે ભારતે એક મહાન નેતા ગુમાવ્‍યો છે. સુષમાજી અતિશય સ્‍નેહપૂર્ણ અને અદભુત વ્‍યકિત હતા.

(10:37 pm IST)