Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

અનુચ્છેદ ૩૭૦ હટાવી એ એક ઐતિહાસિક નિર્ણય, આના પર રાજનીતિ ન હોયઃ કોંગ્રેસ ધારાસભ્ય અદિતિસિંહની પ્રતિક્રિયા

         ઉતરપ્રદેશના રાયબરેલી સદર સીટથી કોંગ્રેસની ધારાસભ્ય અદિતિસિંહએ કેન્દ્ર સરકાર દ્વારા અનુચ્છેદ ૩૭૦ હટાવવાને લઇને કહ્યું છે કે હું પૂર્ણ રીતે આ નિર્ણયની સાથે છુ. આ ઐતિહાસિક નિર્ણય છે.

અદિતિસિંહએ કહ્યું કે આ નિર્ણય જમ્મુ-કાશ્મીરની મુખ્યધારાને જોડવામાં મદદ કરશે અને તેના પર રાજનીતિ ન હોવી જોઇએ

દીપેંદર હુંડા, અશ્વિનીકુમાર સહિત અન્ય કોંગ્રેસી નેતાઓએ પણ અનુચ્છેદ ૩૭૦ ને હટાવવા બદલ સમર્થન આપ્યું.

(12:00 am IST)