Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

લદાખનું કેન્દ્ર શાસિત પ્રદેશ બનવુ એ ભારતનો આંતરિક મામલો છે : શ્રીલંકાઇ પીએમ ની પ્રતિક્રિયા

શ્રીલંકાના પ્રધાન મંત્રી રાનિલ વિક્રમસિંઘે મંગળવાર ટવિટ કર્યુ કે હુ સમજુ છું કે લદાખ આખરે  કેન્દ્રશાસિત બની જશે.

લદાખ ( કેન્દ્રશાસિત પ્રદેશ ) નુ બનવુ અને એના પરિણામ સ્વ રૂપ પુનર્ગઠન ભારતનો અંદરુની મામલો છે.

એમણે આ પણ કહ્યું કે લગભગ ૭૦ ટકા બૌદ્ધ આબાદીવાળું લદાખ ભારતનું પહેલુ બૌદ્ધ બાહુલ્ય રાજય બની જશે.

શ્રીલંકાઇ પ્રધાનમંત્રી  રાનિલ વિક્રમસીંધે કહ્યું હુ લદાખ ગયો છુ.

(12:00 am IST)