Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

પાકિસ્તાનએ જમ્મુ-કાશ્મીર પર રજુ કર્યો પ્રસ્તાવઃ અનુચ્છેદ ૩૭૦ નો ઉલ્લેખ ભૂલ્યા

        પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના નેતૃત્વ વાળી સરકારમાં મંગળવારના ભારત દ્વારા જમ્મુ-કાશ્મીર અનુચ્છેદ ૩૭૦ ને હટાવવાના નિર્ણયના વિરોધમા નેશનલ એસેમ્બલીમાં એક પ્રસ્તાવ રજુ કર્યો જેનો વિપક્ષએ વિરોધ કર્યો.

         પ્રસ્તાવમાં સરકાર અનુચ્છેદ ૩૭૦ નો ઉલ્લેખ કરવાનું ભુલી ગઇ હતી. સ્પીકરના કહેવા પર સરકારએ પ્રસ્તાવમાં સંશોધન કર્યુ.

(12:00 am IST)