Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

આમ્રપાલીથી રૂ. પ૪૦૦ કરોડ વસુલવાને લઇ સુપ્રીમના દ્વાર ખખડાવશે નોયડા, ગ્રેટર નોયડા

        નોયડા અને ગ્રેટર નોયડા પ્રાધિકરણ એ આમ્રપાલી સમૂહથી રૂ. પ૪૦૦ કરોડ વસુલવા મટે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવાનો નીર્ણય કર્યો છે.

         પ્રાધીકરણએ કહ્યું એને બાકી વસુલવા માટે આમ્રપલાીના ફલેટ-જમીન વેચવાનો અધિકાર નથી. સુપ્રીમ કોર્ટએ આમ્રપાલીની નોંધણી રદ કરતા સરકારી કંપની એનબીસીસી નીલંબીત પરિયોજનાઓ પુરી કરવા કહ્યું હતુ.

(12:00 am IST)